ઇરાનના મતે ઇઝરાયેલ લેબનોનમાંથી સેના હટાવે તો જ શાંતિ કરાર શક્ય
ઇરાનના મતે ઇઝરાયેલ લેબનોનમાંથી સેના હટાવે તો જ શાંતિ કરાર શક્ય
Published on: 17th June, 2026

ઇરાનના ટોચના રાજદ્વારીએ જણાવ્યું છે કે અમેરિકા સાથે યુદ્ધ વિરામનો શાંતિ કરાર ત્યારે જ પૂર્ણ થશે જ્યારે ઇઝરાયેલ લેબનોનમાંથી તેનું સૈન્ય પાછું ખેંચી લેશે. ઇઝરાયેલે આ વાતને ફગાવી દીધી છે અને લેબનોન પર હુમલા વધુ આક્રમક બનાવ્યા છે, જેણે યુદ્ધ ફાટી નીકળવાની સંભાવનાઓ વધારી દીધી છે. આ દરમિયાન, ટ્રમ્પ લેબનોન પર ઇઝરાયેલના હુમલાથી નારાજ છે, પરંતુ નેતન્યાહુ કબજો છોડવા તૈયાર નથી.