ઈરાન ટ્રમ્પ પર ભડક્યું: અમેરિકાના હુમલામાં ભારતીયોના મોત પર દરિયાઈ લૂંટફાટ ગણાવ્યું.
ઈરાન ટ્રમ્પ પર ભડક્યું: અમેરિકાના હુમલામાં ભારતીયોના મોત પર દરિયાઈ લૂંટફાટ ગણાવ્યું.
Published on: 12th June, 2026

ઓમાનના દરિયાકાંઠા નજીક કોમર્શિયલ જહાજ પર થયેલા અમેરિકન હુમલામાં ભારતીય નાવિકોના મોત પર ઈરાને અમેરિકા પર આકરા પ્રહારો કર્યા છે. ઈરાનના વિદેશ મંત્રાલયે આ ઘટનાને 'દરિયાઈ લૂંટફાટ' ગણાવી છે અને કહ્યું કે આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે. તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને અમેરિકાને જવાબદાર ઠેરવવા અપીલ કરી છે. આ હુમલામાં કુલ 24 ભારતીય ક્રૂમાંથી 21 સુરક્ષિત છે, પરંતુ ત્રણના મોત થયા છે અને એક ચીફ એન્જિનિયર હજુ લાપતા છે. ભારતે આ અંગે અમેરિકાને વિરોધ પત્ર પાઠવ્યો છે.