અમેરિકાના તેલના ખેલથી ભારત વાકેફ, કોઈના દબાણમાં નહીં, જયશંકરનો ધારદાર જવાબ
અમેરિકાના તેલના ખેલથી ભારત વાકેફ, કોઈના દબાણમાં નહીં, જયશંકરનો ધારદાર જવાબ
Published on: 12th June, 2026

ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ફિનલેન્ડમાં અમેરિકા અને યુરોપના રશિયન તેલ ખરીદી અંગેના બેવડા વલણને ખુલ્લું પાડ્યું. તેમણે સ્પષ્ટ કહ્યું કે, ભારત અમેરિકાનો તેલ પાછળનો ખેલ સમજે છે અને પોતાના દેશના હિતોને પ્રાથમિકતા આપે છે. જયશંકરે યાદ અપાવ્યું કે, એક સમયે અમેરિકાએ પોતે ભારતને રશિયન ઓઇલ ખરીદવા આગ્રહ કર્યો હતો, પરંતુ હવે પ્રતિબંધો લગાવે છે. તેમણે યુરોપને પણ અરીસો બતાવતા કહ્યું કે, યુરોપ ભારતીય હથિયારોથી નહીં, પરંતુ ભારતીય હથિયારોથી હુમલા નથી થયા, પણ યુરોપિયન હથિયારોનો ઉપયોગ ભારતીય હિતો વિરુદ્ધ થાય છે.