બહેન સાતમ-આઠમમાં ન રોકાતા 21 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
બહેન સાતમ-આઠમમાં ન રોકાતા 21 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
Published on: 03rd September, 2026

જામનગરના જોડીયા શહેરમાં 21 વર્ષીય અભયરાજસિંહ જાડેજાએ રક્ષાબંધન પર ઘરે આવેલી બહેન સાતમ-આઠમમાં રોકાશે તેવી અપેક્ષા હતી, પરંતુ તે જામનગર જતી રહી. આ બાબતથી મુંઝાયેલા યુવકે ઘરના રૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહ કબજે લઈ અકુદરતી મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે.