રાજકોટના રઘુવંશી સમાજના યુવાન પર હુમલો
રાજકોટના રઘુવંશી સમાજના યુવાન પર હુમલો
Published on: 31st August, 2026

રાજકોટના તુલશેશ્વર મહાદેવ મંદિરના મહંત મહેશ ગોહેલ પર ગંભીર આરોપ અને યુવક પર થયેલા હુમલાના વિરોધમાં રઘુવંશી સમાજના યુવાનોએ વાહન રેલી યોજી હતી. તા.16 ઓગસ્ટના રોજ રચિત તન્ના નામના યુવકને મંદિરે દર્શન કરતાં અટકાવી માર મારવામાં આવ્યો હતો. આ ઘટના અને ઓડિટના અભાવના વિરોધમાં યુવાનોએ પોતાની રજૂઆત પોલીસ સમક્ષ કરી હતી. બાદમાં, રઘુવંશી યુવાનોએ મંદિર પરિસરમાં જઈ ગેરસમજ દૂર કરી સમાધાન કરાવ્યું હતું.