ભાજપ કાર્યકર હત્યા: હત્યારાઓને પકડવા પોલીસ ગુજરાત બહાર રવાના
ભાજપ કાર્યકર હત્યા: હત્યારાઓને પકડવા પોલીસ ગુજરાત બહાર રવાના
Published on: 20th May, 2026

સુરતમાં ભાજપ કાર્યકર જય દલાલની હત્યાના આરોપીઓને પકડવા પોલીસ સક્રિય. મહારાષ્ટ્ર, યુ. પી. અને રાજસ્થાન ખાતે ચાર ટીમો રવાના કરાઈ. ઉધના રોડ નંબર છ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે ઘાતકી હત્યા. કિશન ઉર્ફે ચકલી, પંકજ પટેલ અને મિલિન્દ કોળી સામે ગુનો. crime branch પણ તપાસમાં જોડાઈ. હત્યાનું કારણ સ્પષ્ટ નથી, અફવાઓનો માહોલ.