પૈસા કપાય તો ચિંતા નહીં, RBI નિયમોથી પરત મેળવો
પૈસા કપાય તો ચિંતા નહીં, RBI નિયમોથી પરત મેળવો
Published on: 02nd September, 2026

આજકાલ ઘણા લોકોના બેંક ખાતામાંથી અચાનક પૈસા કપાઈ જવાની ફરિયાદ આવે છે. જો તમારા ખાતામાંથી પણ ખોટી રીતે રકમ કપાઈ હોય, તો RBIના નિયમો અનુસાર પગલાં લઈને નુકસાન અટકાવી શકાય છે. અજાણ્યો ટ્રાન્ઝેક્શન થાય તો તાત્કાલિક બેંકને જાણ કરવી, અને લેખિત ફરિયાદ નોંધાવવી જરૂરી છે. RBI નિયમો મુજબ, 3 વર્કિંગ ડેની અંદર ફરિયાદ કરવાથી ગ્રાહકની જવાબદારી ઓછી થાય છે. બેંક 10 વર્કિંગ ડેની અંદર પ્રોવિઝનલ ક્રેડિટ આપશે. વધુ ચાર્જ કપાય તો પુરાવા સાચવી રાખો. બેંક ઉકેલ ન આપે તો RBI લોકપાલનો સંપર્ક કરો.