આદિવાસી ભાષાઓના સંરક્ષણ માટે 'આદિ વાણી'નું અપગ્રેડેશન અને 'ટ્રાઇબોટ' લોન્ચ કરાયું
આદિવાસી ભાષાઓના સંરક્ષણ માટે 'આદિ વાણી'નું અપગ્રેડેશન અને 'ટ્રાઇબોટ' લોન્ચ કરાયું
Published on: 24th August, 2026

કેન્દ્રીય જનજાતીય બાબતોના મંત્રાલય દ્વારા 24 થી 26 ઓગસ્ટ 2026 દરમિયાન મૈસૂર (કર્ણાટક) ખાતે 'National Conclave on Tribal Languages and Museums'નું આયોજન થયું. આ કાર્યક્રમમાં આદિવાસી સ્વતંત્રતા સેનાની સંગ્રહાલયો (Tribal Freedom Fighter Museums - TFFMs) પર ભાર મૂકવામાં આવ્યો. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ આદિવાસી ભાષાઓના સંરક્ષણ અને પ્રચાર માટે 'આદિ વાણી' (Adi Vani) ને અપગ્રેડ કરવાનું અને 'ટ્રાઇબોટ' (TRIBOT) લોન્ચ કરવાનું છે, જે આદિવાસી સંસ્કૃતિ અને ભાષાઓના સંરક્ષણમાં મહત્વનો ભાગ ભજવશે.