TMKOC: જેઠાલાલ શો છોડવાના અને રોલ કટ થવાના અફવા પર મેકર્સે કર્યો મોટો ખુલાસો
TMKOC: જેઠાલાલ શો છોડવાના અને રોલ કટ થવાના અફવા પર મેકર્સે કર્યો મોટો ખુલાસો
Published on: 14th July, 2026

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોના નિર્માતાઓએ જેઠાલાલના પાત્રને શોમાંથી દૂર કરવા અને તેમનો રોલ કટ કરવાની અફવાઓનું ખંડન કર્યું છે. મેકર્સે સ્પષ્ટ કર્યું છે કે દિલીપ જોશી (જેઠાલાલ) શોનો અભિન્ન ભાગ છે અને રહેશે. તેમની ભૂમિકા યથાવત રહેશે અને વાર્તા હજુ પણ તેમના પર કેન્દ્રિત છે. શો તેની 18મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે અને જેઠાલાલનું પાત્ર ચાહકોના દિલમાં ખાસ સ્થાન ધરાવે છે. આ અહેવાલો સંપૂર્ણપણે ખોટા છે.