સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓનું સર્વેક્ષણ:ફરિયાદકાના 60% લોકો ખુલ્લામાં કરે છે ગટરના પાણીનો નિકાલ
સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓનું સર્વેક્ષણ:ફરિયાદકાના 60% લોકો ખુલ્લામાં કરે છે ગટરના પાણીનો નિકાલ
Published on: 25th April, 2026

જ્ઞાનમંજરી યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા ફરિયાદકા ગામમાં સ્વચ્છતા સર્વેક્ષણ કરાયું. હેતુ લોકોમાં સ્વચ્છતા અને આરોગ્ય જાગૃતિ જાણવાનો હતો. તારણો મુજબ 70% લોકો ઘર આસપાસ સ્વચ્છતા જાળવે છે, પણ 60% લોકો ગટરના પાણીનો નિકાલ ખુલ્લામાં કરે છે, જે જોખમી છે. Plastic waste નિકાલની વ્યવસ્થા નથી, જનજાગૃતિ જરૂરી છે.