ભરૂચ: પુષ્પમ ગ્રૂપની સામાન્ય સભા અને સ્નેહ સંમેલન યોજાયું.
ભરૂચ: પુષ્પમ ગ્રૂપની સામાન્ય સભા અને સ્નેહ સંમેલન યોજાયું.
Published on: 18th May, 2026

ભરૂચ ખાતે પુષ્પમ ગ્રૂપની સામાન્ય સભા અને સ્નેહ સંમેલન રવિવારે યોજાયું. આ પ્રસંગે કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ શાહ વિશેષ અતિથિ હતા. કાર્યક્રમમાં પ્રાર્થના, પ્રાસંગિક પ્રવચનો, વાર્ષિક અહેવાલ અને હિસાબોની રજૂઆત થઈ. સભ્યોને સ્મૃતિ ચિહન અપાયા.