ધ્રાંગધ્રામાં મેગા રેસ્ક્યૂ: સ્થાનિકોએ દોરડા વડે 50 લોકોને મોતના મુખમાંથી બચાવ્યા
ધ્રાંગધ્રામાં મેગા રેસ્ક્યૂ: સ્થાનિકોએ દોરડા વડે 50 લોકોને મોતના મુખમાંથી બચાવ્યા
Published on: 02nd August, 2026

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં ભારે વરસાદને કારણે રેલવે ગરનાળામાં પાણી ભરાતા લગભગ 50 લોકો ફસાઈ ગયા હતા. કોઈ સરકારી મદદની રાહ જોયા વિના, સ્થાનિક લોકોએ તાત્કાલિક દોરડાની મદદથી આ તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢી મોટી દુર્ઘટના ટાળી હતી. સ્થાનિકોની સમયસૂચકતા અને હિંમતની ખૂબ પ્રશંસા થઈ રહી છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો પ્રવાહ વધ્યો છે, તેથી તંત્રએ આવા સ્થળોએથી પસાર ન થવા અપીલ કરી છે.