Godhra: ગૌરીવ્રત નિમિત્તે સદ્ભાવના મિશન ક્લાસની બાળાઓને ફળોનું વિતરણ
Godhra: ગૌરીવ્રત નિમિત્તે સદ્ભાવના મિશન ક્લાસની બાળાઓને ફળોનું વિતરણ
Published on: 29th July, 2026

ગોધરા : ગોધરા ખાતે ગૌરીવ્રત નિમિત્તે સેવા ઓર્ગેનાઇઝેશનના ફઉન્ડર ચેરમેન ડૉ. યોગેશ જોશીના માર્ગદર્શન હેઠળ સદભાવના મિશન ક્લાસની બાળાઓને ફ્ળોનું વિતરણ કરાયું હતું. જેમાં સંસ્થાના પ્રમુખ પ્રદીપ સોની, લાયન્સ ક્લબ ગોધરાના પ્રમુખ મીતાબેન શેઠ, શૈલેષભાઈ શેઠ તથા સદભાવના મિશન ક્લાસના ઇમરાનભાઈ સહિતના સેવાભાવીઓ ઉપસ્થિત રહ્યા હતાં.