રજત જયંતિ મહોત્સવ: નાના ગોખરવાળા ગામે આરોગ્ય જાગૃતિ કેમ્પમાં 30 લોકો દ્વારા BLOOD donation.
રજત જયંતિ મહોત્સવ: નાના ગોખરવાળા ગામે આરોગ્ય જાગૃતિ કેમ્પમાં 30 લોકો દ્વારા BLOOD donation.
Published on: 25th April, 2026

અમરેલીના નાના ગોખરવાળા ગામે રજત જયંતિ મહોત્સવ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો. આ કેમ્પ આયુષ્માન આરોગ્ય મંદિર, મોટા ગોખરવાળા દ્વારા આયોજિત હતો, જેમાં ડો. આર.કે. જાટ અને ડો.મિહિર મેહતાનું માર્ગદર્શન મળ્યું. ડૉ. હિરેન રોકડ સહિત આરોગ્ય વિભાગે કેમ્પને સફળ બનાવ્યો. 30 લોકોએ voluntary BLOOD donation કરી માનવસેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું.