મહારાષ્ટ્રમાં એક વર્ષ માટે એનાલોગ પનીર પર પ્રતિબંધ
મહારાષ્ટ્રમાં એક વર્ષ માટે એનાલોગ પનીર પર પ્રતિબંધ
Published on: 06th August, 2026

મહારાષ્ટ્ર સરકારે દૂધને બદલે વનસ્પતિ તેલ અને અન્ય પ્રોસેસ્ડ સામગ્રીમાંથી બનતા એનાલોગ પનીર પર એક વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે. ૧૦૦ થી વધુ સેમ્પલ ફેઈલ ગયા બાદ આ નિર્ણય લેવાયો છે. પ્રતિબંધના ભંગ બદલ છ મહિનાની જેલ અને એક લાખ રૂપિયા દંડની જોગવાઈ છે. માત્ર ડેરી પનીરનો જ ઉપયોગ અને વેચાણ માન્ય રહેશે. આ પ્રતિબંધ ૩૦મી જુલાઈથી અમલી બન્યો છે.