દિલ્હીના 6 નિવૃત્ત IAS-IPS અધિકારીઓ અમદાવાદમાં તાલીમ આપશે.
દિલ્હીના 6 નિવૃત્ત IAS-IPS અધિકારીઓ અમદાવાદમાં તાલીમ આપશે.
Published on: 03rd May, 2026

સરદારધામ સંસ્થાએ IAS-IPSની તાલીમ માટે 'દૃષ્ટિ એકેડમી' સાથે MoU કર્યા છે. હવે ગુજરાતના વિદ્યાર્થીઓને દિલ્હી જવાની જરૂર નહીં પડે. 6 નિવૃત્ત IAS અધિકારીઓ 4 મહિના અમદાવાદ રહીને 200 તેજસ્વી વિદ્યાર્થીઓને તાલીમ આપશે. સંસ્થા વિદ્યાર્થી દીઠ 1 લાખ રૂપિયાનો ખર્ચ લોન દ્વારા ઉપાડશે. રહેવા-જમવા-ભણવાની સુવિધા એક જ કેમ્પસમાં મળશે.