એર ઇન્ડિયા 100 ફ્લાઇટ્સ ઘટાડશે: ભાવ અને સ્પેરપાર્ટ્સની અછત.
એર ઇન્ડિયા 100 ફ્લાઇટ્સ ઘટાડશે: ભાવ અને સ્પેરપાર્ટ્સની અછત.
Published on: 01st May, 2026

એર ઇન્ડિયા ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં લગભગ 10%નો ઘટાડો કરશે. ટાટા ગ્રુપની આ એરલાઇન ઓક્ટોબરથી દરરોજ લગભગ 100 ફ્લાઇટ્સ બંધ કરશે. ફ્યુઅલની વધતી કિંમતો અને સ્પેરપાર્ટ્સની અછત મુખ્ય કારણ છે. આંતરરાષ્ટ્રીય રૂટ્સ, ખાસ કરીને ઉત્તર અમેરિકા, યુરોપ અને ઓસ્ટ્રેલિયા સાથેના રૂટ્સ પર અસર થશે. મેટ્રો-ટુ-મેટ્રો ડોમેસ્ટિક રૂટ્સ પર પણ ફ્લાઇટ્સ ઘટશે, જેથી નફાકારક રૂટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય.