અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટની બેઠક: 5 સંતોને જવાબદારી
અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટની બેઠક: 5 સંતોને જવાબદારી
Published on: 22nd July, 2026

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની એક મહત્વની બેઠક યોજાઈ, જેમાં અનેક મોટા નિર્ણયો લેવાયા. આગામી શ્રાવણ મહિનામાં આવનારા શ્રદ્ધાળુઓની સુવિધા, દર્શન વ્યવસ્થા અને મંદિરના પરંપરાગત ધાર્મિક સંચાલનને લઈને ચર્ચા થઈ. પૂજા-પદ્ધતિની પવિત્રતા જાળવી રાખવા માટે ધાર્મિક સમિતિનું પુનર્ગઠન કરાયું, જેમાં 5 દિગ્ગજ સંતોને જવાબદારી સોંપાઈ. SBIની કામગીરી સામે ટ્રસ્ટે નારાજગી વ્યક્ત કરી અને MOUની સમીક્ષા કરવામાં આવી. SIT રિપોર્ટની રાહ જોવાય રહી છે અને સુરક્ષાની પણ સમીક્ષા કરાઈ. નવા સચિવ અને પ્રવક્તાની નિમણૂક થશે.