શુભેન્દુ અધિકારી: અવિવાહીત રહેવાનુ કારણ અને રાજકીય સફર
શુભેન્દુ અધિકારી: અવિવાહીત રહેવાનુ કારણ અને રાજકીય સફર
Published on: 09th May, 2026

પશ્ચિમ બંગાળના CM બનવા જઈ રહેલા શુભેન્દુ અધિકારીની અંગત જિંદગી ચર્ચામાં છે. 6 વર્ષ જૂની એક સભામાં તેમણે જણાવ્યું કે શા માટે તેઓ અવિવાહીત રહ્યા. તેમણે સ્વાતંત્ર્ય સેનાનીઓ સતીશ સામંત, સુશીલ ધારા અને અજય મુખર્જીને પોતાના આદર્શ ગણાવ્યા અને તેમના પગલે ચાલી સમાજ માટે અવિવાહીત રહેવાનો નિર્ણય લીધો. આ નિર્ણયથી તેમના પિતા શિશિર અધિકારી પણ નારાજ હતા. શુભેન્દુ અધિકારી રાજકારણમાં 1987 થી સક્રિય છે અને હવે તેઓ પશ્ચિમ બંગાળના પ્રથમ BJP મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે.