નિવૃત્ત IAS અધિકારી ધનેન્દ્ર કુમારનું AC બ્લાસ્ટથી ઘરમાં આગ લાગતા દુ:ખદ મૃત્યુ
નિવૃત્ત IAS અધિકારી ધનેન્દ્ર કુમારનું AC બ્લાસ્ટથી ઘરમાં આગ લાગતા દુ:ખદ મૃત્યુ
Published on: 29th May, 2026

દિલ્હીના હૌઝ ખાસ સ્થિત પોતાના ઘરમાં AC યુનિટમાં બ્લાસ્ટ થવાથી લાગેલી આગમાં નિવૃત્ત IAS અધિકારી ધનેન્દ્ર કુમારનું અવસાન થયું. 80 વર્ષીય ધનેન્દ્ર કુમાર CCI ના પ્રથમ ચેરમેન અને વર્લ્ડ બેંકમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પણ રહી ચૂક્યા હતા. દુર્ઘટના સમયે ઘરમાં પાંચ લોકો હાજર હતા, જેમાં તેમના પુત્ર પણ સામેલ છે જેઓની સારવાર ચાલી રહી છે. Police દ્વારા કોઈ ષડયંત્રની શંકા નકારી કાઢવામાં આવી છે અને તપાસ ચાલુ છે.