સિદ્ધારમૈયાનું ‘પાવર’માં રહેવાનું સપનું, હાઈકમાન્ડે પ્રસ્તાવ ઠુકરાવ્યો
સિદ્ધારમૈયાનું ‘પાવર’માં રહેવાનું સપનું, હાઈકમાન્ડે પ્રસ્તાવ ઠુકરાવ્યો
Published on: 29th May, 2026

કર્ણાટક રાજકારણમાં મોટા બદલાવ બાદ સિદ્ધારમૈયાએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે, જ્યારે ડીકે શિવકુમાર હવે પાર્ટી અને સરકાર બંનેમાં મજબૂત સ્થિતિમાં છે. પૂર્વ સીએમ સિદ્ધારમૈયા સરકારની બહાર રહીને પણ પોતાની રાજકીય પકડ જાળવી રાખવા માંગે છે. આ માટે તેમણે પાર્ટી હાઈકમાન્ડ સમક્ષ એક 'કોઓર્ડિનેશન કમિટી' બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જે સરકાર અને સંગઠન વચ્ચે તાલમેલ જાળવશે. જોકે, હાઈકમાન્ડે ૨૦૧૮ની પરિસ્થિતિ અને વર્તમાન સ્થિતિમાં તફાવત જણાવી આ માંગ ફગાવી દીધી છે.