ભારત-અમેરિકા વચ્ચે 4 દિવસીય વેપાર વાટાઘાટો.
ભારત-અમેરિકા વચ્ચે 4 દિવસીય વેપાર વાટાઘાટો.
Published on: 01st June, 2026

ભારત અને અમેરિકા વચ્ચે સોમવારથી 4 દિવસીય ઉચ્ચ સ્તરીય વેપાર વાટાઘાટો શરૂ થઈ રહી છે. દિલ્હીમાં બંને દેશોના અધિકારીઓ એક વચગાળાના વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપશે, જેની રૂપરેખા ફેબ્રુઆરીમાં નક્કી થઈ હતી. આ બેઠકનો મુખ્ય હેતુ કરારને કાયદેસર રીતે અંતિમ બનાવવાનો છે. આ ઉપરાંત, માર્કેટ એક્સેસ, નોન-ટેરિફ મેઝર્સ, કસ્ટમ્સ, રોકાણ પ્રમોશન જેવા ક્ષેત્રોમાં પણ ચર્ચા આગળ વધશે. ભારતે અમેરિકા પાસેથી એનર્જી પ્રોડક્ટ્સ, એરક્રાફ્ટ, ટેકનોલોજી અને કોલસા જેવી વસ્તુઓ ખરીદવાની દરખાસ્ત કરી છે.