સિદ્ધારમૈયાએ કર્ણાટકના CM પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી.
સિદ્ધારમૈયાએ કર્ણાટકના CM પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી.
Published on: 28th May, 2026

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા આજે પોતાનું પદ છોડી શકે છે. તેમણે રાજ્યપાલને મળવા સમય માંગ્યો છે અને મંત્રીઓની 'બ્રેકફાસ્ટ મીટિંગ' બોલાવી છે. કોંગ્રેસ ધારાસભ્યના મતે, નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર નવા CM બની શકે છે. આ સાથે, સરકારના મંત્રીમંડળમાં પણ ફેરબદલની શક્યતા છે, જેમાં લગભગ 15 થી 20 નવા મંત્રીઓનો સમાવેશ થઈ શકે છે. દિલ્હીમાં કોંગ્રેસના નેતૃત્વ સાથે થયેલી બેઠકો બાદ આ અટકળો તેજ બની છે.