કેરળમાં 404 એકર જમીન પર વકફના દાવા.
કેરળમાં 404 એકર જમીન પર વકફના દાવા.
Published on: 28th May, 2026

કેરળના કોચીમાં 404 એકર જમીન પર વક્ફ બોર્ડના દાવાને પગલે લગભગ 600 હિંદુ અને ખ્રિસ્તી પરિવારોમાં ભયનો માહોલ છે. તેમને પોતાની જમીન પર ગેરકાયદેસર કબજેદાર જાહેર થવાની આશંકા છે. આ મુદ્દે લોકો વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે. વક્ફ બોર્ડ અનુસાર, જમીન 1950માં એક કોલેજને આપવામાં આવી હતી, જે બાદમાં વેચાઈ ગઈ. ભાજપ આને કબજાની રાજનીતિ ગણાવી રહ્યું છે. સ્થાનિક લોકો વર્ષોથી ટેક્સ ભર્યા છતાં હવે પોતાની જમીન સાબિત કરવા લડવા મજબૂર બન્યા છે.