મહારાષ્ટ્ર રાજકારણ: NCPના 22 ધારાસભ્યો શરદ પવાર સાથે!
મહારાષ્ટ્ર રાજકારણ: NCPના 22 ધારાસભ્યો શરદ પવાર સાથે!
Published on: 20th May, 2026

મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલ: નાયબ મુખ્યમંત્રી સુનેત્રા પવારની NCPના 22 ધારાસભ્યો શરદ પવારના સંપર્કમાં. NCPSP અને NCP વચ્ચે મર્જરની ચર્ચાઓ તેજ. શરદ પવાર જૂથના નેતાઓ મર્જરનો ઇનકાર કરી રહ્યા છે, પરંતુ શરદ પવાર મૌન છે. આ ઘટનાક્રમ પાર્ટીમાં મૂંઝવણ ઊભી કરી રહ્યો છે.