ભારત સિંધુ જળ સંધિ પર CoAના ચુકાદાને ફગાવશે
ભારત સિંધુ જળ સંધિ પર CoAના ચુકાદાને ફગાવશે
Published on: 31st August, 2026

31 ઓગસ્ટ 2026ના રોજ, ભારતે વર્લ્ડ બેંકની મધ્યસ્થતાવાળી કોર્ટ ઓફ આર્બિટ્રેશન (CoA) દ્વારા સિંધુ જળ સંધિ પર આપેલા ચુકાદાને ફગાવી દીધો છે. ભારતે CoAને ગેરકાયદે ગણાવી કહ્યું કે તે તેના અધિકાર ક્ષેત્રમાં આવતી નથી. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે CoAના ચુકાદાઓ ભારતની કાર્યવાહી પર કોઈ અસર નહીં કરે અને સિંધુ જળ સંધિને સ્થગિત રાખવાનો નિર્ણય યથાવત રહેશે. CoAનું ગઠન જ સંધિનું ઉલ્લંઘન છે તેમ ભારતનું માનવું છે.