દર 3 માંથી 1 વકીલ નકલી! BCIના દાવાથી ખળભળાટ
દર 3 માંથી 1 વકીલ નકલી! BCIના દાવાથી ખળભળાટ
Published on: 11th August, 2026

દેશમાં બોગસ વકીલોની સંખ્યા અંગે સુપ્રીમ કોર્ટમાં એક ગંભીર અરજી પર સુનાવણી ચાલી રહી છે. બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI) ના પ્રમુખ મનન મિશ્રાના નિવેદન મુજબ, દેશમાં દર 3માંથી 1 વકીલ નકલી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ગંભીર મુદ્દા પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો છે અને આ તપાસ CBIને સોંપવાની માગણી પર વિચારણા કરી રહ્યું છે. ન્યાયતંત્રની પ્રતિષ્ઠા જાળવવા આ પગલું જરૂરી છે.