ઓપરેશન સિંદૂર: પાકિસ્તાનના 900 ડ્રોન હુમલા નિષ્ફળ, ભારતીય સેનાનો જડબાતોડ જવાબ.
ઓપરેશન સિંદૂર: પાકિસ્તાનના 900 ડ્રોન હુમલા નિષ્ફળ, ભારતીય સેનાનો જડબાતોડ જવાબ.
Published on: 10th May, 2026

ઓપરેશન સિંદૂરના એક વર્ષ બાદ ભારતીય સેનાએ ખુલાસો કર્યો કે પાકિસ્તાન, ચીન, તુર્કીયેની ત્રિપુટીએ 7-8 મેની રાત્રે 900 ડ્રોન છોડ્યા હતા. કાશ્મીરથી ગુજરાત સુધી થયેલા આ હુમલાઓને ભારતીય વાયુસેનાએ સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યા. પાકિસ્તાન ભારતના એક પણ મહત્વના સૈન્ય બેઝને નુકસાન પહોંચાડવામાં સફળ થયું નહી, 100થી વધુ પાકિસ્તાની જવાનો અને આતંકવાદીઓ માર્યા ગયા.