ટેક ઓફ થતાં જ વિમાનમાંથી ધુમાડો નીકળ્યો, 245 મુસાફરોનો જીવ જોખમમાં મુકાયો.
ટેક ઓફ થતાં જ વિમાનમાંથી ધુમાડો નીકળ્યો, 245 મુસાફરોનો જીવ જોખમમાં મુકાયો.
Published on: 27th April, 2026

દિલ્હીથી Zurich જતી ફ્લાઇટમાં ખામી સર્જાતા પાયલોટે તાત્કાલિક ઉડાન રદ કરી. વિમાનમાંથી બહાર નીકળવા ધક્કામુક્કીમાં ચાર મુસાફરો ઘાયલ થયા. દિલ્હી એરપોર્ટ પર ફુલ EMERGENCY જાહેર કરાઈ અને રનવે પર ફાયર ફાઇટર્સની ટીમો દોડી આવી. દિલ્હી એરપોર્ટનો દાવો છે કે મુસાફરો સુરક્ષિત છે.