સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
Published on: 21st July, 2026

દિલ્હીના જંતર-મંતર પર CJP ના ઉગ્ર વિરોધ અને સંસદ કૂચ વચ્ચે પર્યાવરણવાદી સોનમ વાંગચુકે પોતાની ભૂખ હડતાળ ચાલુ રાખવાની જાહેરાત કરી છે. શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા યુવાનો પર પોલીસ કાર્યવાહીથી નારાજ વાંગચુકે શિક્ષણ મંત્રીને જવાબદાર ઠેરવવાની માંગ કરી છે. સંસદ તરફ કૂચ કરતા પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું, જેમાં પોલીસ દ્વારા લાઠીચાર્જનો પણ ઉપયોગ કરાયો. વાંગચુકે જણાવ્યું કે જ્યાં સુધી યુવાનોને સંસદમાં જવાની મંજૂરી નહીં મળે, ત્યાં સુધી ઉપવાસ ચાલુ રહેશે.