ઇંધણ વપરાશ ઘટાડવા PM મોદીની અપીલ: કારણો અને અર્થઘટન.
ઇંધણ વપરાશ ઘટાડવા PM મોદીની અપીલ: કારણો અને અર્થઘટન.
Published on: 12th May, 2026

પીએમ મોદીએ પેટ્રોલ, ડીઝલ, ગેસ, ખાદ્ય તેલનો વપરાશ ઘટાડવા, સોનું નહીં ખરીદવા, વર્ક ફ્રોમ હોમ, કાર પૂલિંગ, કુદરતી ખેતી, અને વિદેશ પ્રવાસ ટાળવાની અપીલ કરી. આ અપીલ પશ્ચિમ એશિયામાં યુદ્ધ સંકટ અને મોંઘવારીના કારણે વિદેશી હૂંડિયામણ બચાવવા તથા દેશની ઈકોનોમીને મદદ કરવા માટે છે. તેમ છતાં, લોકોમાં યુદ્ધ કે અન્ય સંકટની ભીતિ અને ભૂતકાળના અનુભવોની યાદ તાજી થઈ રહી છે.