સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ડેસ્ટિનેશન વેડિંગ કરો: PM મોદી
સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ડેસ્ટિનેશન વેડિંગ કરો: PM મોદી
Published on: 12th May, 2026

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાટીદાર સમાજને અપીલ કરી કે, ડેસ્ટિનેશન વેડિંગ માટે વિદેશ જવાને બદલે સ્ટેચ્યૂ ઓફ્ યુનિટી સહિત ભારતના ઐતિહાસિક સ્થળોને પ્રાધાન્ય આપો. તેમણે ભારતીયોને પાંચ વિદેશી નાગરિકોને ભારતની મુલાકાત માટે પ્રોત્સાહિત કરવા પણ જણાવ્યું.