શિક્ષિકાનું ભક્તિમય સર્જન: 20 માસમાં 2 હજાર પાનાનું હસ્તલિખિત રામાયણ.
શિક્ષિકાનું ભક્તિમય સર્જન: 20 માસમાં 2 હજાર પાનાનું હસ્તલિખિત રામાયણ.
Published on: 07th May, 2026

વડોદરાની શિક્ષિકા રેખાબેન ઠક્કરે કોરોનાકાળના એકાંતને આધ્યાત્મિક સર્જનમાં બદલી, 20 માસમાં 2 હજાર પાનાનું હસ્તલિખિત રામાયણ તૈયાર કર્યું. આ ભક્તિમય સર્જન તેમને આત્મિક શાંતિ પ્રદાન કરે છે. તેમણે અયોધ્યામાં રામના ચરણોમાં તેને અર્પણ કર્યું છે અને હવે તેનો ગુજરાતી અનુવાદ કરી રહ્યા છે.