લોન લેનારના અવસાન બાદ બાકી EMI કોણ ચૂકવે
લોન લેનારના અવસાન બાદ બાકી EMI કોણ ચૂકવે
Published on: 07th September, 2026

બૅંકમાંથી લોન લીધા બાદ જો મુખ્ય દેવાદારનું અચાનક અવસાન થાય, તો બાકી EMI કોણ ભરશે તે પ્રશ્ન ઊભો થાય છે. RBI ના નિયમો મુજબ, જો લોનમાં સહ-અરજદાર હોય, તો તેની જવાબદારી બને છે. સહ-અરજદાર ન હોય તો ગેરંટર અથવા કાનૂની વારસદારો સંપર્ક કરે છે. જોકે, વારસદારો ફક્ત વારસામાં મળેલી મિલકત જેટલી જ રકમ ચૂકવવા બંધાયેલા છે. લોન ઇન્શ્યોરન્સ હોય તો વીમા કંપની ચુકવણી કરે છે. સિક્યોર્ડ લોનમાં મિલકત જપ્ત થઈ શકે છે, જ્યારે અનસિક્યોર્ડ લોન NPA ગણી માંડી વાળવામાં આવે છે.