ચાતુર્માસમાં શનિની વક્રી ચાલ: 4 રાશિઓ માટે મુશ્કેલી, ડિસેમ્બર સુધી રહેશે અસર
ચાતુર્માસમાં શનિની વક્રી ચાલ: 4 રાશિઓ માટે મુશ્કેલી, ડિસેમ્બર સુધી રહેશે અસર
Published on: 19th July, 2026

27 જુલાઈ, 2026ના રોજ શનિદેવ મીન રાશિમાં વક્રી થશે અને 11 ડિસેમ્બર સુધી લગભગ 137 દિવસ આ સ્થિતિમાં રહેશે. પૃથ્વી પરથી જોતા શનિદેવ ઉલટી ચાલ ચાલતા પ્રતીત થાય છે. ચાતુર્માસ શરૂ થતાં શનિદેવનો પ્રભાવ વધુ તીવ્ર બનશે. વક્રી શનિ કર્મોના ફળ બમણા આપે છે. મેષ, સિંહ, વૃશ્ચિક અને કુંભ રાશિઓ માટે આ સમય દરમિયાન ખાસ સાવધાની રાખવાની જરૂર છે, કારણ કે આ રાશિઓ પર શનિની વક્રી ચાલનો પ્રભાવ મુશ્કેલીઓ લાવી શકે છે.