વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટીમમાંથી બહાર થવા પર મૌન તોડ્યું
વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટીમમાંથી બહાર થવા પર મૌન તોડ્યું
Published on: 29th August, 2026

ભારતને T20 World Cup જીતાડ્યા બાદ કેપ્ટન Suryakumar Yadavને ટીમમાંથી બહાર કરાયા હતા, જે તેમના માટે મોટો ઝટકો હતો. જુલાઈ 2024માં તેમના નેતૃત્વમાં ટીમે એકપણ T20 સિરીઝ ગુમાવી નહોતી અને Asia Cup તથા T20 World Cup પણ જીત્યા હતા. તેમ છતાં, પસંદગીકારોએ શ્રેયસ અય્યરને કેપ્ટન બનાવ્યા. Suryakumar Yadav જણાવ્યું કે, તેઓ દોઢ મહિના સુધી આ નિર્ણય વિશે વિચારતા રહ્યા કે આવું કેવી રીતે શક્ય છે, જ્યારે ટીમ સફળ હતી. તેમણે કહ્યું કે, મુશ્કેલ સમયમાં હસીને પોતાની જાતને શાંત રાખવાની કોશિશ કરે છે.