T20 કેપ્ટન બદલવા અંગે રોહિત શર્માની પ્રથમ પ્રતિક્રિયા
T20 કેપ્ટન બદલવા અંગે રોહિત શર્માની પ્રથમ પ્રતિક્રિયા
Published on: 07th June, 2026

2024 ટી20 વર્લ્ડ કપ બાદ સૂર્યકુમાર યાદવ નવા ટી20 કેપ્ટન બન્યો હતો. ખરાબ વ્યક્તિગત ફોર્મને કારણે હવે શ્રેયસ અય્યર નવા ટી20 કેપ્ટન બન્યા છે. આ દરમિયાન, મુંબઈ ટી20 લીગના બ્રાન્ડ એમ્બેસેડર રોહિત શર્માએ સૂર્યકુમાર યાદવની સફરને લઈને કહ્યું કે તેમના માટે કંઈપણ સરળ નહોતું, પરંતુ દ્રઢતા તેમને આ મુકામ સુધી લઈ આવી. તેમણે 30 વર્ષની ઉંમરે ડેબ્યુ કર્યું અને ક્યારેય હાર માની નહીં. રોહિતે શ્રેયસ અય્યરને IPLમાં તેની કેપ્ટનશીપના આધારે ટીમ ઈન્ડિયા માટે સારો વિકલ્પ ગણાવ્યો.