ચીન અરૂણાચલ પર હુમલો કરતું નથી, કુદરત મુખ્ય અવરોધ
ચીન અરૂણાચલ પર હુમલો કરતું નથી, કુદરત મુખ્ય અવરોધ
Published on: 08th September, 2026

ચીનના વિશ્લેષકોના અહેવાલ મુજબ, પીપલ્સ લિબરેશન આર્મી (PLA) ભારતના અરુણાચલ પ્રદેશમાં મોટું લશ્કરી જોખમ ખેડવાની સ્થિતિમાં નથી. અહેવાલમાં ચાર કારણો દર્શાવવામાં આવ્યા છે, જેમાં કુદરત મુખ્ય અવરોધ છે. ચીનને ઠંડીના સમયમાં સતત પુરવઠો પૂરો પાડવામાં મુશ્કેલી પડે છે, જેના કારણે સૈનિકો અલગ પડી જવાનો ભય રહે છે. અત્યંત ભયંકર ભૌગોલિક સ્થિતિ, વિષમ વાતાવરણ અને શિયાળામાં કપાઈ જતી પુરવઠા લાઇન ચીન માટે મોટો પડકાર છે. આ સ્થિતિમાં ચીન યુદ્ધને બદલે ડિપ્લોમસી પર વિચાર કરી રહ્યું છે.