કેવડિયામાં નર્મદા નિગમના 200 પ્લોટની વિગતોનો સર્વે શરૂ.
કેવડિયામાં નર્મદા નિગમના 200 પ્લોટની વિગતોનો સર્વે શરૂ.
Published on: 19th May, 2026

કેવડિયામાં નર્મદા નિગમે ફાળવેલા 200 પ્લોટોની વર્તમાન સ્થિતિ જાણવા સર્વે શરૂ કરાયો છે. લોકોએ કરેલાં દબાણો, વેચાણ કે ભાડાપટ્ટાની વિગતો મેળવી શરતભંગ કરનારાઓ સામે કાર્યવાહી કરાશે, જેથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.