ઇન્ડોનેશિયામાં જહાજમાં ભયાનક આગ
ઇન્ડોનેશિયામાં જહાજમાં ભયાનક આગ
Published on: 03rd August, 2026

ઇન્ડોનેશિયાના મદુરા દ્વીપ નજીક 'મુટિયારા સેંટોસા-૨' જહાજમાં ભીષણ આગ લાગતાં 5 લોકોના મોત થયા છે અને 41 લોકો લાપતા છે. આ જહાજ સુરાબાયાથી મકાસર જઈ રહ્યું હતું. આગ લાગવાના સમયે કુલ 271 લોકો, જેમાં 232 યાત્રી અને 39 ક્રૂ મેમ્બર સામેલ હતા. નેશનલ સર્ચ એન્ડ રેસ્ક્યુ એજન્સી (BASARNAS) દ્વારા બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ દહનશીલ વસ્તુઓ ધરાવતું કાર્ગો જહાજ મદદ કરી શક્યું નથી.