બેટ દ્વારકાના 200 કરોડના ઝવેરાત અંગે ગંભીર પ્રશ્નો
બેટ દ્વારકાના 200 કરોડના ઝવેરાત અંગે ગંભીર પ્રશ્નો
Published on: 27th July, 2026

અયોધ્યા બાદ હવે બેટ દ્વારકામાં 200 કરોડના સોના-ઝવેરાતનો હિસાબ ન મળતાં ચકચાર મચી છે. આશરે 40 વર્ષ પહેલાં ટ્રસ્ટ દ્વારા આ કિંમતી ખજાનો બેટ દ્વારકાથી અમદાવાદ મોકલવામાં આવ્યો હતો, જેનો હાલ કોઈ ચોક્કસ હિસાબ પ્રાપ્ત થયો નથી. પૂર્વ ટ્રસ્ટી અને પુરોહિતો દ્વારા કરાયેલા આરોપો અને ટ્રસ્ટીઓના ગોળગોળ જવાબો આ મામલે શંકા ઊભી કરે છે. આ રહસ્યમય કિસ્સામાં સત્ય શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.