દાહોદના સંજેલીની ડૉ.શિલ્પન જોશી મેમોરિયલ સ્કૂલના તેજસ્વી તારલાઓનું સન્માન
દાહોદના સંજેલીની ડૉ.શિલ્પન જોશી મેમોરિયલ સ્કૂલના તેજસ્વી તારલાઓનું સન્માન
Published on: 30th May, 2026

સંજેલી સ્થિત ડૉ. શિલ્પન. આર જોશી મેમોરિયલ સ્કૂલના ધોરણ 10 અને 12ના સૌથી વધુ ટકા મેળવેલ એકથી પાંચ ક્રમાંકના વિદ્યાર્થીઓને સમર્પણ ફઉન્ડેશન દ્વારા સન્માનપત્ર આપવામાં આવ્યું હતું. આ ટ્રસ્ટના વડા વિજયસિંહ રાઉલજી અને ઓવૈસ કલંદરે બાળકોને મોટીવેશનલ સ્પીચ પણ આપી, બાળકોએ ધોરણ 12 પછી જીવન ઘડતર માટે કઈ લાઇન લેવી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કેવી રીતે તૈયારી કરવી તે અંગે માહિતગાર કરાયા હતા. શાળાના આચાર્ય આર.એસ. બારીયાએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.