ભાવનગર યુનિવર્સિટી: કુલ સચિવનું મહત્ત્વનું પદ લાંબા સમયથી ઈનચાર્જમાં, નિર્ણય પ્રક્રિયા પર અસર.
ભાવનગર યુનિવર્સિટી: કુલ સચિવનું મહત્ત્વનું પદ લાંબા સમયથી ઈનચાર્જમાં, નિર્ણય પ્રક્રિયા પર અસર.
Published on: 25th April, 2026

ભાવનગર યુનિવર્સિટીમાં કાયમી અને ડેપ્યુટી અધિકારીઓ હોવા છતાં, કુલ સચિવનું પદ ખાલી રહેતા યુનિવર્સિટીના નિર્ણયો પર અસર થઈ રહી છે. મહત્વના પદ માટે લાંબા સમયથી ઈનચાર્જમાં કામ ચલાવવામાં આવી રહ્યું છે. જેના કારણે વહીવટી કામગીરીમાં સમસ્યાઓ આવી રહી છે. આથી કાયમી નિમણૂંક જરૂરી છે.