Ankleshwar: અંકલેશ્વર ખાતે આર્ટ ઓફ લિવિંગ દ્વારા રક્તદાન શિબિર યોજાઇ
Ankleshwar: અંકલેશ્વર ખાતે આર્ટ ઓફ લિવિંગ દ્વારા રક્તદાન શિબિર યોજાઇ
Published on: 18th May, 2026

અંકલેશ્વર : આર્ટ ઓફ્ લિવિંગ દ્વારા ફઉન્ડેશનની પૂર્ણતાના 45 વર્ષ પૂર્ણ થવાના અવસરે કમલામ પાર્ટી પ્લોટ, જીઆઈડીસી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં 50થી વધુ દાતાઓએ ભાગ લઈને રક્તદાન કરી સહયોગ આપ્યો હતો. આ કાર્યક્રમ દ્વારા સ્વૈચ્છિક રક્તદાનને પ્રોત્સાહન આપવાનો અને તેના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો ઉદ્દેશ હતો.