40 કરોડનું ઉઠામણું: સોસાયટી સંચાલકો ફરાર.
40 કરોડનું ઉઠામણું: સોસાયટી સંચાલકો ફરાર.
Published on: 11th May, 2026

ભાવનગરની બાપા સિતારામ ક્રેડીટ સોસાયટીના સંચાલકોએ ગરીબ અને અલ્પ શિક્ષીત કામદારો પાસેથી વિવિધ સ્કીમો હેઠળ અંદાજે 40 કરોડ રૂપિયાનું ઉઘરાણું કર્યું. ગ્રાહકોને મુડી અને વળતર ન આપી, ઠગાઇ આચરી સંચાલકો ફરાર થતાં 130 થી વધુ એજન્ટો લાલઘુમ થયા છે. એજન્ટોએ SP ને રજૂઆત કરી કડક કાર્યવાહીની માંગ કરી છે, ત્યારે LCB દ્વારા કાર્યવાહી શરૂ કરાઈ છે.