ગોંડલ: લાકડાના કારખાનામાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ, JCBથી દીવાલો તોડી કાબૂ મેળવાયો.
ગોંડલ: લાકડાના કારખાનામાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ, JCBથી દીવાલો તોડી કાબૂ મેળવાયો.
Published on: 04th May, 2026

ગોંડલના ભોજરાજપરામાં 'જે ભગવાન એન્ટરપ્રાઈઝ' લાકડાના કારખાનામાં મોડી રાત્રે શોર્ટ સર્કિટથી ભીષણ આગ લાગી. લાકડાના કારણે વિકરાળ બનેલી આગ પર કાબૂ મેળવવા રાજકોટ અને શાપર-વેરાવળથી ફાયર ફાઈટરો બોલાવાયા. 5 કલાક પાણીનો મારો અને જેસીબીથી દીવાલો તોડી આગ બુઝાવવાનો પ્રયાસ કરાયો. લાખોનું નુકસાન, કોઈ જાનહાનિ નથી.