ગુજરાતના શહેરોમાં પાણીજન્ય રોગચાળો વકર્યો, ઝાડા-ઉલ્ટી અને ટાઈફોઈડના કેસ વધ્યા.
ગુજરાતના શહેરોમાં પાણીજન્ય રોગચાળો વકર્યો, ઝાડા-ઉલ્ટી અને ટાઈફોઈડના કેસ વધ્યા.
Published on: 05th May, 2026

અમદાવાદ અને રાજકોટ સહિતના શહેરોમાં ભારે ગરમીને કારણે પાણીજન્ય રોગચાળો વકર્યો છે. ઝાડા-ઉલ્ટી, કમળા અને ટાઈફોઈડના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. તપાસમાં પાણીના નમૂના અનફ્ટિ અને ક્લોરીનનું પ્રમાણ શૂન્ય જણાયું છે. ગરમીમાં બેક્ટેરિયાની વૃદ્ધિથી રોગોનું જોખમ વધ્યું છે.