ઘર કંકાસમાં પત્ની-પુત્રીની હત્યા, લાશો દફનાવી!
ઘર કંકાસમાં પત્ની-પુત્રીની હત્યા, લાશો દફનાવી!
Published on: 05th May, 2026

વડનગરમાં ઘર કંકાસમાં પતિએ પત્ની અને પુત્રીની હત્યા કરી, લાશો ઘરમાં દાટી દીધી. આત્મહત્યા કરતા પહેલા લખેલી સુસાઇડ નોટથી સમગ્ર ઘટના પ્રકાશમાં આવી. પોલીસ તપાસમાં જમીન ખોદકામ કરતા બે માનવ કંકાલ મળ્યા. મૃતક યુવતીના દાદાએ ઘરકામ બાબતે ઝઘડા બાદ હત્યાની ફરિયાદ નોંધાવી.