વજાઇનિસ્મસ: ખુશખુશાલ લગ્નજીવનમાં તિરાડ પાડતી બીમારી.
વજાઇનિસ્મસ: ખુશખુશાલ લગ્નજીવનમાં તિરાડ પાડતી બીમારી.
Published on: 18th May, 2026

લગ્નજીવનમાં શારીરિક નિકટતા મહત્વની છે. વજાઇનિસ્મસ, એક સાયકોલોજિકલ બીમારી, જેના કારણે કપલ સંબંધ બાંધી શકતા નથી. આ બીમારીના કારણે સુખી લગ્નજીવનમાં તિરાડ પડે છે અને સંતાન પણ નથી થઇ શકતું. સેક્સોલોજિસ્ટ ડૉ. પારસ શાહે આ બીમારીના કારણો અને સારવાર વિશે વિસ્તૃત ચર્ચા કરી છે.