યોગ ટ્રેનરો માટે રીફ્રેશર ટ્રેનીંગ, યોગથી રોગમુક્તિનો પ્રચાર.
યોગ ટ્રેનરો માટે રીફ્રેશર ટ્રેનીંગ, યોગથી રોગમુક્તિનો પ્રચાર.
Published on: 06th May, 2026

વડાલ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોજાયેલ ત્રણ દિવસીય રીફ્રેશર ટ્રેનીંગ કાર્યક્રમમાં યોગ ટ્રેનરોએ ભાગ લીધો. આ તાલીમનો ઉદ્દેશ્ય જ્ઞાન, કૌશલ્ય વધારવાનો અને યોગના પ્રચાર-પ્રસારને મજબૂત બનાવવાનો હતો. નિષ્ણાતોએ આસન, પ્રાણાયામ, ધ્યાન, શટકર્મ, સલામતી અને શિક્ષણ પદ્ધતિઓ પર માર્ગદર્શન આપ્યું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધિકારીઓ અને અમરેલી જિલ્લાના 8 યોગ ટ્રેનરો ઉપસ્થિત રહ્યા.